Parish Council Group

August 22, 2025

ધર્માધ્યક્ષ રત્નસ્વામીની કરમસદ વિભાગની મુલાકાત

તારીખ ૧૯ ઓગસ્ટ ૨૦૨૫, મંગળવારના રોજ અમદાવાદ ધર્મપ્રાંતના ધર્માધ્યક્ષ પરમ આદરણીય રત્નસ્વામી કરમસદ વિભાગની પવિત્ર મુલાકાતે પધાર્યા હતા. આ પાવન પ્રસંગે સ્થાનિક ધર્મજનોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.